Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો ઓકટોબર અને નવેમ્બર મહિનામા લીમડા આધારીત જંતુનાશક દવાના સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરીને છંટકાવ કરવો.
જૈવિક નિયંત્રણ માટે બ્રેકોન સ્પી. અને યુરીટોમા બ્રાકોનીડિસ જેવા પરજીવી તથા પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયત્ન કરવા જોઈએ.
ફળોના સંગ્રહ સ્વચ્છ જગ્યાએ કરવો તથા પરિવહન દરમ્યાન સ્વચ્છ શણનાં કોથળાનો અથવા કાગળના બોકસનો ઉપયોગ કરવો.
વધુ ઉપદ્રવ હોય તો ઓકટોબર અને નવેમ્બર મહિનાથી શરૂ કરી રાસાયણિક નિયંત્રણમાં ડેલ્ટામેથ્રિન ર.૮ ઈસી ૧૦ મી.લી. અને પરજીવી જીવાણુ (બેસીલસ થુરીન્જીન્સીસ) ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં વારાફરતી ચાર છંટકાવ ૧પ થી ર૦ દિવસના અંતર[કરવો જોઈએ. અથવા પ્રોફેનોફોસ પ૦ ઈસી ૧પ મી.લી. અથવા ઈનડોઝાકારર્બ ૧૪.પ એસસી ૦.પ મી.લી અથવા નુવારૂરાન ૧૦ ઈસી ૦.પ મી.લી. પૈકી કોઈપણ વૈકલ્પિક દવા ૧૦ લીટર પાણીમાં દવાનો છંટકાવ જરૂરિયાત ના આધારે અથવા ૧પ થી ર૦ દિવસના અંતરે ર થી ૩ વખત છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવાથી બીજ કોરી ખાનારી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. કોઈપણ દવાના સતત બે છંટકાવ કરવા જોઈએ નહી.