Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ જીવાતનો ઉપદ્રવ કયારેક છુટોછવાયો જોવા મળે છે તેથી ઈયળોને નાશ કરવો.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવાનોં ૩૦ મિ.લિ. ૧૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
ચીકુની નવી વાડીમાં ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો નિયંત્રણ માટે પ્રમાણિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.