Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ જીવાતનો ઉપદ્રવ કયારેક છુટોછવાયો જોવા મળે છે તેથી ઈયળોને નાશ કરવો.
મુખ્ય જીવાત માટે અપનાવવામાં આવેલી વ્યવસ્થાપન પદ્ધતિઓના આધારે જીવાત નિયત્રંણ થઈ જાય છે.
જૈવિક નિયંત્રણ માટે પરજીવી અને પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવો જોઈએ