Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

  • વાડીમાં સ્વચ્છતા જાળવવી, તેમજ વાડીમાં નીચે પડેલાં કચરો અને નીંદામણ દૂર કરવું.
  • વાડીમાં નુકશાન પામેલ ડાળીઓનો સમયાંતરે નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવો જેનાથી જીવાતનો ફેલાવો અટકાવી શકાય છે.
  • આ જીવાતના નિયંત્રણ માટે થડ અને ડાળીઓે પર ૧ર થી ૧પ દિવસના અંતરે સ્પર્શી અને શોષક પ્રકારની જંતુનાશક દવાઓના છંટકાવ કરવો.
  • ચોમાસા દરમ્યાન વાડીમાંથી વધારાના પાણીનો નિકાલ કરવો. તેમજ ચોમાસા અને શિયાળા દરમ્ચાન સુકારો (વીલ્ટ) રોગનું નિયંત્રણ કરવું.