Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
વાડીમાં સ્વચ્છતા જાળવવી, તેમજ વાડીમાં નીચે પડેલાં કચરો અને નીંદામણ દૂર કરવું.
વાડીમાં નુકશાન પામેલ ડાળીઓનો સમયાંતરે નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવો જેનાથી જીવાતનો ફેલાવો અટકાવી શકાય છે.
આ જીવાતના નિયંત્રણ માટે થડ અને ડાળીઓે પર ૧ર થી ૧પ દિવસના અંતરે સ્પર્શી અને શોષક પ્રકારની જંતુનાશક દવાઓના છંટકાવ કરવો.
ચોમાસા દરમ્યાન વાડીમાંથી વધારાના પાણીનો નિકાલ કરવો. તેમજ ચોમાસા અને શિયાળા દરમ્ચાન સુકારો (વીલ્ટ) રોગનું નિયંત્રણ કરવું.