Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

  • આ રોગ માટે મુખ્યત્વે જીવાતો જવાબદાર હોવાથી યોગ્ય કીટકનાશક દવાઓનો ઉપયોગ કરવો.
  • મેન્કોઝેબ ર થી ૩ ગ્રામ / લિટર અથવા  કાર્બેન્ડાઝીમ ૦.પ  ગ્રામ / લિટરનો છંટકાવ કરવો.
  • પાકની પાછલી અવસ્થાએ સાદા પાણીનો છંટકાવ કરી ઝાડને નવડાવી દેવુ અથવા સ્ટાર્ચનું દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી સારૂ પરિણામ મળે છે.
  • ચીકુની વાડીમાં  ઉપદ્રવના પ્રારંભિક તબકકે રોગના નિયંત્રણ માટે પ્રમાણિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.