Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ રોગ માટે મુખ્યત્વે જીવાતો જવાબદાર હોવાથી યોગ્ય કીટકનાશક દવાઓનો ઉપયોગ કરવો.
મેન્કોઝેબ ર થી ૩ ગ્રામ / લિટર અથવા કાર્બેન્ડાઝીમ ૦.પ ગ્રામ / લિટરનો છંટકાવ કરવો.
પાકની પાછલી અવસ્થાએ સાદા પાણીનો છંટકાવ કરી ઝાડને નવડાવી દેવુ અથવા સ્ટાર્ચનું દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી સારૂ પરિણામ મળે છે.
ચીકુની વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે રોગના નિયંત્રણ માટે પ્રમાણિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.