Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નુકશાન પામેલ પાનનો અને ડાળીઓનો સમયાંતર[નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવો જેનાથી જીવાત ફેલાવાને અટકાવી શકાય છે.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવાનોં ૩૦ મિ.લિ. ૧૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
ચીકુના નવા વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે ઈયળના નિયંત્રણ માટે પ્રમાણિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.
પરજીવી અને પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયત્નો કરવા.