NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

જૈવિક ખાતર

 શેરડીની રોપણી બાદ ૩૦ દિવસે એસીટોબેકટર અને ૬૦ દિવસે એઝેટોબેકટર એમ દરેક વખતે હેકટરે ર.પ લિટર કલ્ચર આપવું. આ કલ્ચરોને ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ ચાસની બાજુમાં ઓરીને આપવું. આ ઉપરાંત પાળા ચઢાવતી વખતે ૦.% એસીટોબેકટર જૈવિક ખાતર આપવું.