NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  સીરા પધ્ધતિના ફાયદાઓ
  • રાસાયણિક ખાતરની કાર્યક્ષામતા વધે છે.
  • નાઈટ્રોજન ખાતરનો બચવા થાય છે (૪૦%)
  • ખાતર એક જ વખત - પાયામાં આપવું પડે છેે.
  • પાકની વૃધ્ધિ  એક સરખી દેખાય છે.
  • પાકનું ઉત્પાદન વધુ મળે છે.