NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

      આંતરિક લક્ષણો

- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા અંદરનો ભાગ ઝાંખો લાલ થયેલ જોવા મળે છે.

- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા તેમાંથી પાકા પાઇનેપલ જેવી સુગંધ આવે છે જેથી આ રોગને પાઇનેપલ ડીસીઝ તરીકે પણ

  ઓળખવામાં આવે છે.

- રોગની તીવ્રતા વધુ હોય તો સાંઠાનો અંદરનો ભાગ સડીને કાળા રંગની  ફુગનું વર્ધન કરે છે, જેના કારણે અંદરનો ભાગ કાળો થઇ જાય છે.

- રોગની તીવ્રતા વધતા પાકની પાછલી અવસ્થાએ સાંઠો પોલાણયુક્ત  રેસાવાળો થયેલ જોવા મળે છે.