Navsari Agricultural University
મરઘાંપાલક નાના બચ્ચાંન લાવીને તેનો ઉછેર કરે છે, અને તેના ઈંડાં કે માંસના વેચાણમાંથી આવક મેળવે છે. સામાન્ય રીતે મરઘાંનું સંવર્ધન બચ્ચાંે પેદા કરીને વેચાણ કરતી સંસ્થામ ઘ્વા રા જ કરવામાં આવે છે. મરઘાંસંવર્ધન માટે સામાન્યુ રીતે 8 થી 10 મરઘી દીઠ એક મરઘો રાખવામાં આવે છે, અને તેનાથી પેદા થયેલ ફલિત ઈંડાનું સેવન યંત્રમાં કરીને ર1 દિવસે બચ્ચાં બહાર આવે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.