NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    સાનુકુળ પરિબળો

    

ખેતરમાં પાણીનો ભરાવો, વધુ ભેજવાળુ વાતાવરણ, રોગગ્રાહ્ય જાતનું વાવેતર, એક જાતનું મોટા વિસ્તારમાં વાવેતર, શેરડીના ટુકડાની બીજ માવજત વગર રોપણી, વધુ પડતા રાસાયણિક ખાતરનો વપરાશ.