NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ધરૂ ઉછેર માટે બીજને પલાળી રાખવું

        પસંદ કરેલ બીજને સાદા પાણીમાં ર કલાક રાખીને, પાણી નીતારી કંતાનમાં ર૪ કલાક સુધી દબાવી રાખે બીજ ફણગાવાની (અંકુરણ) શરૂઆત થાય છે. ફણગા મોટા થવાથી એક સરખી વાવણી કરવી મુશ્કેલ પડે તેથી વધુ સમય સુધી દબાવી રાખવું નહી.